કોઇક વાર નર અને $XX$ અને $XY$ ...... કારણે થાય છે.
લોપ
$X$ અને $Y$ રંગસૂત્રોમાં ખંડોના સ્થાનાંતર ને કારણે
એનીપ્લોઇડી
અંતઃસ્ત્રાવની અસમતુલા
નરમાં પોલીડેકલટાઈલી એ ...... ની અસરથી થાય છે.
ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
બોનલિયામાં બધી ઈયળ જનીનીક રીતે અને કોષીય રીતે સમાન હોય છે. આ કીડામાં નર વ્યક્તિ, માદાના ગર્ભાશયમાં રહે છે. જો ચોક્કસ નર, પુખ્ત માદાની સંઢની નજીક સ્થાયી થાય તો તે નર વ્યક્તિ બને છે. જો ઈયળ પાણીમાં મુક્ત વિકાસ પામે તો તે..... બને છે.
કસોટી સંકરણ..... માં કરી શકાતું નથી.
માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.