રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલને સમાન હોય છે, જ્યારે તે શું ઉત્પન્ન કરતું હોય?

  • A

    અક્રિયાશીલ ઉત્સેચક

  • B

    કોઈ ઉત્સેચક નહીં

  • C

    સામાન્ય ઉત્સેચક

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

સૈદ્ધાંતિક રીતે સ્વરૂપપ્રકાર ત્યારે જ અભિવ્યક્ત પામે છે, જ્યારે કોઈ પ્રક્રિયક એ તેની નીપજમાં રૂપાંતર પામે, પરંતુ નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

જયારે $F_1$ પેઢીમાં પ્રાપ્ત સંતતિ તેનાં બંધારણમાં રહેલ બંને જનીનોની અભિવ્યકિત દર્શાવે પરંતુ તે પુર્ણ અભિવ્યકિત ન હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા લાગુ પાડી શકાય?

શુદ્ધ લાલ પુષ્પ $\times$ શુદ્ધ સફેદ પુષ્પ $=$ ગુલાબી પુષ્પ

આપેલ ઉદાહરણ કોનું છે ?

ડોગ ફ્લાવર વનસ્પતિમાં પુષ્પના રંગની આનુવંશિકતામાં $F_1$ સ્વરૂપ પ્રકાર -

$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.