પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.

  • A

    એન્થેસીસ

  • B

    પરાગનયન

  • C

    ઈમાસ્કયુલેશન

  • D

    વાસેકટોમી

Similar Questions

નીચેનામાંથી શું મેન્ડેલનાં પ્રભૂતાનાં નિયમ મુજબ ન સમજાવી શકાય ?

શુધ્ધ ઉંચા છોડ અને શુધ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતી પ્રથમ પેઢીની લાક્ષણીકતા નીચેનામાંથી કયાં પ્રકારની હશે?

એક માત્ર જૈવિક એકમ જે આનુવંશિકતાનું નિયંત્રણ કરે છે, તેને..... કહે છે.

શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

સંકરણ પછીની પ્રથમ પેઢી.......