કારક પ્રભાવી છે. જો તે ............... પ્રદર્શિત થાય.
બંને સમજન્યુ અને વિષમજન્યુ અવસ્થામાં
દ્વિતીય પેઢીમાં
વિષમજન્યુ જોડાણ
સમજન્યુ જોડાણ
મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ..... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો | $I$ બેક કોસ |
$B$ $F1$સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ | $II$ ફ્લોઈડી |
$C$ $F1$સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ | $III$ વૈકલ્પિક કારકો (એલેલ્સ) |
$D$ વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા | $IV$ કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) |
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.
પ્રચ્છન્ન જનીન એટલે શું?
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.
નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નને અવગણવા જાઈએ કારણ કે તે વધુ.... ધરાવે છે.