કારક પ્રભાવી છે. જો તે ............... પ્રદર્શિત થાય.
બંને સમજન્યુ અને વિષમજન્યુ અવસ્થામાં
દ્વિતીય પેઢીમાં
વિષમજન્યુ જોડાણ
સમજન્યુ જોડાણ
વનસ્પતિ તથા ડ્રોસોફિલામાં કરાતું કસોટી સંકરણ.....નો સમાવેશ કરે છે.
નીચે એકસંકરણ પ્રયોગનું અરેખીય નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ છોડમાં ઉચાઈ માટે ક્યું જનીનપ્રકાર હોય છે ?
$\quad P \quad Q \quad R$
જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ, ફલિતાંડનું નિમણ, $\mathrm{F}_{1}$ અને $\mathrm{F}_{2}$ સંતતિના છોડને સમજી શકાય છે તે -
મેન્ડલનો પ્રભુતાનો નિયમ (law of dominance) અને વિશ્લેષણનો નિયમ (law of segregation) સમજાવો.
વ્યક્તિની જનીનિક સંરચના.... દ્વારા દર્શાવાય છે.