નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?

  • A

    મનુષ્ય

  • B

    ડ્રોસાફિલા

  • C

    પક્ષીઓ

  • D

    તીડ

Similar Questions

સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?

લિગ નિશ્ચયનની જનીનીક રંગસૂત્રીય પદ્ધતિ અમુક પ્રયોગો કરવાથી મેળવી શકાય છે. તેનાં શરૂઆતનાં સંકેતો શેમાં પ્રયોગો કરી મેળવાયા ? 

નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.

લીંગ નિશ્ચયન માટેના રંગસૂત્રવાદની માહિતી આપો.

તીડ એ..... નું ઉદાહરણ છે.