દંપતિનાં ત્રણ બાળકોમાં ત્રણ પુત્રીઓની હોવાની સંભાવના કેટલી હશે?
$1/4$
$1/8$
$1/16$
$3/8$
નર તીતીઘોડો અને પતંગિયામાં બે જોડ દૈહિક રંગસૂત્રો અને ..... છે.
એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.
આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે ? સૂચવો.
સાચા વિધાનને ઓળખો.
યોગ્ય જોડી ગોઠવો.