મેન્ડલનાં અલગીકરણનો સિદ્ધાંત એટલે જન્યુઓનાં કોષો હંમેશાં ..... મેળવે છે.

  • A

    કારકોની એક જોડ

  • B

    જન્યુનો એક ચતુર્થાંશ ભાગ

  • C

    કારકોની જોડમાંથી કોઈ એક કારક

  • D

    કારકોની કોઈપણ જોડ

Similar Questions

વિષમયુગ્મી ઉંચી સંતતીનું સંકરણ સમયુગ્મી વામન સંતતી સાથે કરતા આગળની પેઢીમા મળતા વામન સંતતીનુ પ્રમાણ કેટલું હશે?

મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.

લાલ પુષ્પ ધરાવતા પ્રચ્છન્ન છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા પ્રભાવી છોડ સાથે કરતા $F_1$ પેઢીમાં કયો રંગ ઉત્પન્ન થશે?

કસોટી સંકરણની વ્યાખ્યા અને રૂપરેખા આપો.

લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.