મેન્ડેલ દ્વારા નીચેનામાંથી કયું એક સાત વિશિષ્ટાત્મક લક્ષણમાંથી એક જોડ ધરાવતું નથી?
વનસ્પતિની ઊંચાઈ
પર્ણની આકાર
શિંગનો આકાર
શિંગનો રંગ
જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?
મેન્ડલે અભ્યાસ કરેલ વટાણાના છોડનું કયું લક્ષણ પ્રચ્છન્ન હતું?
મેન્ડલેનાં પ્રયોગોમાં બીજાવરણનો રંગ, પુષ્પની પ્રકૃતિ, પુષ્પનું સ્થાન, પર્ણનો રંગ, પ્રકાંડની ઊંચાઇને.... કહે છે.
નીચેનામાંથી વટાણાના છોડનું ક્યું લક્ષણ પ્રભાવી નથી ?
મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.