આપેલામાંથી કયું વટાણાનું પ્રભાવી લક્ષણ છે.
ખરબચડું બીજ આકાર
લીલો બીજનો રંગ
પીળો શીંગનો રંગ
અક્ષીય પુષ્પીય સ્થાન
જનીનવિધા (genetics) કોને કહે છે ? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો.
નીચેનામાંથી ક્યાં સંયોજનો મેન્ડલ દ્વારા પસંદ કરાયેલા લક્ષણોમાં અમુક સંલગ્નતા ધરાવે છે ?
મેન્ડલ દ્વારા વટાણાનાં સાત જુદાજુદા લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેની સાથે સંકળાયેલા પુષ્પો, શિંગ અને બીજનાં વિશેષકોની સંખ્યા અનુક્રમે .... હતી.
જનીનો એ.....
ઈચ્છિત લક્ષણોવાળી શાહિવાલ ગાયો ........... રાજ્યમાં ઉત્પન્ન કરવામાં આવી હતી.