નીચેનામાંથી કયા મુદ્દા (બાબત) એ મેન્ડલવાદને વધુ મજબૂત બનાવ્યો?
એક સંકરણનાં પ્રયોગ પર આધારિત મુક્ત વિશ્લેષણનો નિયમ
જન્યુઓનાં અલગીકરણ પર આધાર રાખતો મુક્ત વિશ્લેષણનો નિયમ
અપૂર્ણ પ્રભાવિતા એ મેન્ડલવાદને નવી દિશા સુચવી.
એકમકારક દ્વારા નિયંત્રણ કરવામાં આવતા લક્ષણોએ
જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે.
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$
સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?
ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.
$Q$