મકાઈના એક ડૂંડામાંથી, ખેડૂતે $200$ જેટલા ફળને રોપ્યા કે જે $140$ ઊંચા અને $40$ વામન છોડ ઉત્પન્ન કરે છે, આ સંતતિનો જનીન પ્રકાર મુખ્યત્વે....
$TT, Tt$ અને $tt$
$TT$ અને $tt$
$TT$ અને $Tt$
$Tt$ અને $tt$
જો $AA$ અને aa વચ્ચે સંકરણ કરવામાં આવે તો $F_1$ સંતતિ....
કયા પ્રયોગનાં આધારે મેન્ડલ દ્વારા જન્યુઓની શુધ્ધતાનો નિયમ આપવામાં આવ્યો?
ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ? તેનું મહત્ત્વ સમજાવો.
વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવતા કેવી સંતતિઓ ઉત્પન્ન થશે ?
$F_1$ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચાં છોડથી પરાગનયન કરાવ્યું. પણ $F_2$ પેઢી મેળવવા માટે તેણે ફક્ત ઊંચા $F_1$ છોડનું સ્વફલન થવા દીધું. કેમ ?