ઘઉંમાં દાણાનો રંગ ત્રણ જોડી જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે લાલ દાણાવાળી ઘઉંની જાતિનું સંકરણ સફેદ દાણાવાળી જાતિ સાથે કરવામાં આવે છે,ત્યારે $F_1$ સંકર ઉત્પન્ન થાય છે. જ્યારે $F_1$ સંકરનું સ્વફલન કરવામાં આવે,ત્યારે $F_2$ પેઢીની કુલ કેટલી સંતતિ તેના પિતૃઓના સ્વરૂપ પ્રકારને સમાન લક્ષણો ધરાવતી હશે?

  • A
    $2/16$
  • B
    $20/64$
  • C
    $15/64$
  • D
    $2/64$

Explore More

Similar Questions

ત્વચાના રંગ પર સંચયી જનીનોની અસર સમજાવો.

એક પોલીજેનિક લક્ષણ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રિત થાય છે. $AaBbCc \times AaBbCc$ સંકરણમાં સંતતિઓનો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર $1:6:x:20:x:6:1$ જોવા મળે છે. $x$ ની શક્ય કિંમત શું હશે?

Difficult
View Solution

મનુષ્યમાં ત્વચાના રંગની આનુવંશિકતા એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

પોલીજેનિક વારસામાં પ્રચ્છન્ન સમયુગ્મી સ્થિતિમાં હાજર જનીન ત્વચાને કયો રંગ આપશે?

પોલીજેનિક લક્ષણમાં,ત્રણ પ્રચ્છન્ન જનીનો ધરાવતી વ્યક્તિ $50 \%$ લક્ષણ દર્શાવે છે,જ્યારે ત્રણ પ્રભાવી જનીનો ધરાવતી વ્યક્તિ $80 \%$ લક્ષણ દર્શાવે છે. દરેક પ્રભાવી જનીનનો લક્ષણમાં ફાળો કેટલો હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo