ઈમેસ્ક્યુલેશન એ..... સાથે સંકળાયેલું છે.
શુદ્ધ વંશજો
સામુહિક નિશ્ચયન
ક્લોનલ નિશ્ચયન
સંકરણ
સમાન જનીનીક પરિબળો સાથેના સભ્યો ધરાવતા સજીવોની શું કહે છે?
જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.
જો એક સંકરણ ના પ્રયોગમાં જે તમને $3:1$ પ્રમાણ પ્રાપ્ત થાય તો એ શું સૂચીત કરે છે?
$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............
જ્યારે $F_1$ પેઢીનાં વિષમયુગ્મી ઊંચા વટાણાના છોડ સ્વફલન બાદ ઊંચા અને નીચા સ્વરૂપ પ્રકાર આપે તો, તે.....નો સિદ્ધાંત સાબિત કરે છે.