પુરુષમાં પ્રછન્ન જનીન દ્વારા અવર્ણતા જોવા મળે છે. યુગલ તેનાં જન્મ થતાં કુલ બાળકોમાંથી 50% બાળકોમાં અવર્ણતાની હાજરી શું સાબિત કરે છે?
માતા- પિતા બંને આલ્બિનિજમ વિષમયુગ્મી છે.
પિતા સમયુગ્મી સામાન્ય છે અને માતા વિષમયુગ્મી છે
પિતા અવર્ણતા માટે સમયુગ્મી છે. પરંતુ માતા વિષમયુગ્મી છે.
બંને સમયુગ્મી છે.
અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?
મી. કપૂરમાં $Bb$ દૈહિક જનીનોની જોડ અને $d$ કારક લિંગ સંકલિત છે. શુક્રકોષમાં $Bd$ નું પ્રમાણ શું હશે?
સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.
એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...
..... નાં પરિણામે સિકલસેલ એનીમિયા પ્રેરાય છે.