જ્યારે $F_1$ પેઢીની સંકરજાત $Tt$ ને વામન પિતૃ $tt$ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે તે....નો કિસ્સો છે.
દ્વિ-સંકરણ
કસોટી સંકરણ
વ્યતિકરણ
વિરુદ્ધ સંકરણ
મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $(Ratio)$ શું હતું?
$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ?
જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.
એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?