આંતરસંવર્ધન દ્વારા અન્ય વસતીમાંથી જનીનનું વસતીમાં સ્થાનાંતરણને..... કહેવામાં આવે છે.
જનીન પુલ
જનીન પ્રવાહ
જનીનિક વિચલન
જનીન ક્ષરણ
$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.
હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.
$(I)$ જનીન પ્રવાહ
$(II)$ જનીન -વિચલન
$(III)$ વિકૃતી
$(IV)$ જનીનીક પુનઃસંયોજન
$(V)$ પ્રાકૃતિક પસંદગી
સાચી પસંગી કરો
પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:
સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે $P, Q$ અને $R$ શું છે?
$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.
$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$