આંતરસંવર્ધન દ્વારા અન્ય વસતીમાંથી જનીનનું વસતીમાં સ્થાનાંતરણને..... કહેવામાં આવે છે.

  • A

    જનીન પુલ

  • B

    જનીન પ્રવાહ

  • C

    જનીનિક વિચલન

  • D

    જનીન ક્ષરણ

Similar Questions

$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.

હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.

$(I)$ જનીન પ્રવાહ

$(II)$ જનીન -વિચલન

$(III)$ વિકૃતી

$(IV)$ જનીનીક પુનઃસંયોજન

$(V)$  પ્રાકૃતિક પસંદગી

સાચી પસંગી કરો 

પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:

  • [NEET 2022]

સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચે $P, Q$ અને $R$ શું છે?

$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.

$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.

$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.

$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$