કયા વૈજ્ઞાનિક એ મેલોન્ડ્રીયમ આલ્બમમાં લિંગ નિશ્ચયન શોધ્યું હતું.
એચ.ઈ.વાર્મેકે
પ્રો.આર.પી.રોય
સી.બી.બ્રિજસ
વિલ્સન અને સ્ટેવન્સ
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટરનાં સંવર્ધન માટે નીચે આપેલા પૈકી કયું એક અત્તિ યોગ્ય માધ્યમ છે?
$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?
નરમાં પોલીડેકલટાઈલી એ ...... ની અસરથી થાય છે.
જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.
લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?