જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પનું $(RR)$ શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ છે. ઉપરની અવસ્થા...... દ્વારા સમજાવી શકાય?
વાસ્તવિક પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવિતા
ઘાતક જનીન
મુક્તવિશ્લેષણ
જો ઉત્પન્ન થયેલી નવી સંતતિમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપનો પ્રમાણ $1:2:1$ હોય તો એ કયો સિદ્ધાંત (નિયમ) દર્શાવે છે.
$RR$ (લાલ) ને $ rr$ (સફેદ) સાથે સંકરણ કરાવવામાં આવે છે. બધી જ $Rr$ સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. તે દર્શાવે છે કે એ જનીન ....... છે.
જો અલીલમાં બદલાવ થાય તો સજીવના ફીનોટાઈપને અસર થાય છે? જ્યારે
$(a)$ કોઈ જ ઉત્સુચક ના બને
$(b)$ સામાન્ય ઓછો કાર્યક્ષમ ઉસેચક
$(c)$ બિન કાર્યક્ષમ ઉત્સચક
નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?
અપૂર્ણ પ્રભુતામાં કયું પ્રમાણ મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે મળતું નથી?