જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પનું $(RR)$ શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$  સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ છે. ઉપરની અવસ્થા...... દ્વારા સમજાવી શકાય?

  • A

    વાસ્તવિક પ્રભાવિતા

  • B

    અપૂર્ણ પ્રભાવિતા

  • C

    ઘાતક જનીન

  • D

    મુક્તવિશ્લેષણ

Similar Questions

જો ઉત્પન્ન થયેલી નવી સંતતિમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપનો પ્રમાણ $1:2:1$ હોય તો એ કયો સિદ્ધાંત (નિયમ) દર્શાવે છે.

$RR$ (લાલ) ને $ rr$ (સફેદ) સાથે સંકરણ કરાવવામાં આવે છે. બધી જ $Rr$ સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. તે દર્શાવે છે કે એ જનીન ....... છે.

જો અલીલમાં બદલાવ થાય તો સજીવના ફીનોટાઈપને અસર થાય છે? જ્યારે

$(a)$ કોઈ જ ઉત્સુચક ના બને

$(b)$ સામાન્ય ઓછો કાર્યક્ષમ ઉસેચક

$(c)$ બિન કાર્યક્ષમ ઉત્સચક

નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?

અપૂર્ણ પ્રભુતામાં કયું પ્રમાણ મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે મળતું નથી?