મનુષ્ય નર દૈહિક જનીન $A, B$ અને $G$ માટે વિષમયુગ્મી છે, અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે તો તેના શુક્રાણુનું abgh થવાનું પ્રમાણ કેટલું હોય?

  • A

    $1/4$

  • B

    $1/8$

  • C

    $1/16$

  • D

    $1/32$

Similar Questions

માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....

  • [AIPMT 2005]

રંગઅંધ છોકરી ભાગ્યે જ હોય છે. કારણ કે ત્યારે જન્મી હશે જ્યારે

  • [AIPMT 1991]

લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ? 

આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?

રંગઅંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?