મનુષ્ય નર દૈહિક જનીન $A, B$ અને $G$ માટે વિષમયુગ્મી છે, અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે તો તેના શુક્રાણુનું abgh થવાનું પ્રમાણ કેટલું હોય?
$1/4$
$1/8$
$1/16$
$1/32$
કઈ લાક્ષણિકતા ફિનાઈલ કીટોન્યુરીયા સંબંધીત નથી?
આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.
આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો?
રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.
નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?