સૌ પ્રથમ કોનાં દ્વારા પોલિજેનીક આનુવંશિકતાની નોંધ લેવામાં આવી હતી?

  • A
    ડેવેનપોર્ટ
  • B
    ગોલ્ટન
  • C
    મેન્ડલ
  • D
    કોલર્યુટર

Explore More

Similar Questions

ઘઉંમાં દાણાનો રંગ ત્રણ જોડી જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે લાલ દાણાવાળી ઘઉંની જાતિનું સંકરણ સફેદ દાણાવાળી જાતિ સાથે કરવામાં આવે છે,ત્યારે $F_1$ સંકર ઉત્પન્ન થાય છે. જ્યારે $F_1$ સંકરનું સ્વફલન કરવામાં આવે,ત્યારે $F_2$ પેઢીની કુલ કેટલી સંતતિ તેના પિતૃઓના સ્વરૂપ પ્રકારને સમાન લક્ષણો ધરાવતી હશે?

પ્રાણીઓ કરતા વનસ્પતિઓમાં લક્ષણોના પોલીજેનિક વારસાનો અભ્યાસ કરવો સરળ છે કારણ કે વનસ્પતિઓમાં:

ઘઉંમાં દાણાનો રંગ ત્રણ જોડ પોલીજીન્સ દ્વારા નક્કી થાય છે. $AABBCC$ (ઘેરો રંગ) $\times$ $aabbcc$ (આછો રંગ) વચ્ચેના સંકરણ બાદ,$F_2$ પેઢીમાં કેટલી સંતતિ પિતૃઓ જેવી દેખાવાની શક્યતા છે?

દ્વિસંકરણમાં $9:3:3:1$ ના પ્રમાણને બદલે $1:4:6:4:1$ નું પ્રમાણ મળે છે. આ ..... નું ઉદાહરણ છે.

મનુષ્યમાં ત્વચાના રંગની આનુવંશિકતા એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo