મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......

  • A

    અલિંગી પ્રજનન દર્શાવે છે.

  • B

    લિંગી પ્રજનન દર્શાવે છે.

  • C

    વાનસ્પતિક રીતે પ્રજનન દર્શાવે છે.

  • D

    વનસ્પતિ ઉપરની દરેક ક્રિયા દર્શાવે છે, તેમાં

Similar Questions

મેન્ડેલે પસંદ કરેલા $7$ જોડ વિરોધાભાસી લક્ષણો પૈકી વટાણાની શીંગ માટેના લક્ષણો કેટલા હતા?

મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .

  • [NEET 2015]

મેન્ડેલવાદ મુજબ કયું લક્ષણ પ્રભાવિતા દર્શાવે છે?

આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.

ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?