મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......
અલિંગી પ્રજનન દર્શાવે છે.
લિંગી પ્રજનન દર્શાવે છે.
વાનસ્પતિક રીતે પ્રજનન દર્શાવે છે.
વનસ્પતિ ઉપરની દરેક ક્રિયા દર્શાવે છે, તેમાં
મેન્ડેલે પસંદ કરેલા $7$ જોડ વિરોધાભાસી લક્ષણો પૈકી વટાણાની શીંગ માટેના લક્ષણો કેટલા હતા?
મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .
મેન્ડેલવાદ મુજબ કયું લક્ષણ પ્રભાવિતા દર્શાવે છે?
આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.
ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?