મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......

  • A

    અલિંગી પ્રજનન દર્શાવે છે.

  • B

    લિંગી પ્રજનન દર્શાવે છે.

  • C

    વાનસ્પતિક રીતે પ્રજનન દર્શાવે છે.

  • D

    વનસ્પતિ ઉપરની દરેક ક્રિયા દર્શાવે છે, તેમાં

Similar Questions

આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.

જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?

ભિન્નતા એેટલે .......

મેન્ડલેનાં પ્રયોગોમાં બીજાવરણનો રંગ, પુષ્પની પ્રકૃતિ, પુષ્પનું સ્થાન, પર્ણનો રંગ, પ્રકાંડની ઊંચાઇને.... કહે છે.

નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.