મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......
અલિંગી પ્રજનન દર્શાવે છે.
લિંગી પ્રજનન દર્શાવે છે.
વાનસ્પતિક રીતે પ્રજનન દર્શાવે છે.
વનસ્પતિ ઉપરની દરેક ક્રિયા દર્શાવે છે, તેમાં
આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.
જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?
ભિન્નતા એેટલે .......
મેન્ડલેનાં પ્રયોગોમાં બીજાવરણનો રંગ, પુષ્પની પ્રકૃતિ, પુષ્પનું સ્થાન, પર્ણનો રંગ, પ્રકાંડની ઊંચાઇને.... કહે છે.
નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.