વનસ્પતિનો જનીનપ્રકાર પ્રભાવી સ્વરૂપ બતાવે છે એ..........માં પ્રદર્શિત થાય છે.
વંશાવલી પૃથ્થકરણ
પ્રતિવર્તી સંકરણ
કસોટી સંકરણ
દ્વિસંકરણ
જો સંકરણ પામેલી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને તેનાં શુદ્ધ લાલ પુષ્પ ધરાવતી પિતૃ વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેની સંતતિ ..... દર્શાવશે.
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
આપેલામાંથી કયું વિધાન મેન્ડલના પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી.
સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.
જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?