$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ ....છે.
$3:1$
$1:2:1$
$1:1$
$2:1$
એક સંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીમાં સંતિતનાં જનીન પ્રકારનું પ્રમાણ .... છે.
આપેલામાંથી કયું વિધાન મેન્ડલના પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી.
સમાન જનીનીક પરિબળો સાથેના સભ્યો ધરાવતા સજીવોની શું કહે છે?
લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.
માત્ર સમયુગ્મી સ્થિતિમાંજ અભીવ્યકત થતા જનીનો એટલે?