$AB$ - રૂધિર જૂથ..... દર્શાવે છે.
સહ-પ્રભાવિતા
સંપૂર્ણ પ્રભાવિતા
મિશ્ર આનુવંશિકતા
સંયુક્ત આનુવંશિકતા
$ABO$ રુધિર જૂથ માણસમાં જનીન $I$ દ્વારા નિયંત્રિત છે. તેના ત્રણ વૈકલ્પિક કારકો છે. $I^A, I^B$ અને $i$. ત્રણ ભિન્ન વૈકલ્પિક કારકોને કારણે છ વિભિન્ન જીનોટાઈપ શક્ય છે. તેમાં કેટલા ફીનોટાઈપ બની શકે ? .
નીચેનામાંથી કયું ખોટું છે? $(i)$ $ABO$ રૂધિર જૂથક જનીન $I$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $(ii)$ જનીન $I$ એ ચાર અલીલ ધરાવે છે. $(iii)$ $I^A$ અને $I^B$ એ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(iv)$ $I$ અથવા $i$ એ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(v)$ $I^A$ અને $I^B$ એ અપૂર્ણ પ્રભાવી છે.
$O$ -રૂધિરજૂથ ધરાવતા બાળકના પિતાનું રૂધિરજૂથ - $B$ હોય તો પિતાનું જનીન સ્વરૂપ ક્યું હોઈ શકે?
એક જ જોડનાં બન્ને વૈકિલ્પક જનીનો વિષમયુગ્મી અવસ્થામાં અભિવ્યકિત દર્શાવતા હોય તો તેવું નીચેનામાંથી ...માં જોઈ શકાય?
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ એ, $AB$ રૂધિરજુથ ઘરાવતી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાય તો કયાં પ્રકારની સંતતિ સુચવશે કે પુરૂષ વિષમયુગ્મી $A$ રૂધિરજુથ ઘરાવતો જ હશે?