કુદકા મારતા જનીનો.....માં જોવા મળે છે.
સુકોષકેન્દ્રી
બેક્ટેરિયોફાજ
બેક્ટેરિયા
સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રી
ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?
બે પ્રભાવી બિનવૈકલ્પિક જનીનો $50$ એકમ દૂર છે. તેમાં સંલગ્નતા ...છે. .
કોષ વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોના છૂટાં પડવાની નિષ્ફળતાથી ઉદ્ભવતા ચિન્હો સંદર્ભે અસંગત પસંદ કરો.
વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?
સાચી પ્રજનન-દિશાનાં લાક્ષણિક લક્ષણો કયાં હોય છે ?