કુદકા મારતા જનીનો.....માં જોવા મળે છે.
સુકોષકેન્દ્રી
બેક્ટેરિયોફાજ
બેક્ટેરિયા
સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રી
થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?
મેન્ડલે તેના પ્રયોગમાં કરચલીવાળા વટાણા પ્રાપ્ત કર્યા. આ કરચલીઓ સ્ટાર્ચને બદલે શર્કરાની જમાવટને કારણે છે. આ કયા ઉત્સેચકને કારણે થાય છે?
એક સંલગ્ન ગ્રૂપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ?
પ્લીઓટ્રોપીક જનીન
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?