કુદકા મારતા જનીનો.....માં જોવા મળે છે.

  • A

    સુકોષકેન્દ્રી

  • B

    બેક્ટેરિયોફાજ

  • C

    બેક્ટેરિયા

  • D

    સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રી

Similar Questions

થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?

મેન્ડલે તેના પ્રયોગમાં કરચલીવાળા વટાણા પ્રાપ્ત કર્યા. આ કરચલીઓ સ્ટાર્ચને બદલે શર્કરાની જમાવટને કારણે છે. આ કયા ઉત્સેચકને કારણે થાય છે?

  • [AIPMT 2001]

એક સંલગ્ન ગ્રૂપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ?

  • [NEET 2016]

પ્લીઓટ્રોપીક જનીન

  • [NEET 2015]

હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?