અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?

  • A

    દ્‌ વ્રિસ

  • B

    કોરેન્સ

  • C

    શેમાર્ક

  • D

    એક પણ નહીં

Similar Questions

ડ્રોસોફિલામાં અંગોના વિભેદીકરણ દરમિયાન અનિયમિતતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે પાંખોની જગ્યાએ લાંબા ઉપાંગો નિર્માણ પામે છે. કયું જનીન તેનાં માટે જવાબદાર છે?

વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?

$...(B)...$ ઉપર રહેલી જનીન જોડો વચ્ચે $...(A)...$ એ પુનઃસંયોજનનાં પ્રમાણ (આવૃત્તિ)નો ઉપયોગ કરી જનીનો વચ્ચેનાં અંતરનું માપન તથા રંગસૂત્રો ઉપર તેમની સ્થિતિનો મેપ બનાવ્યો.

$(A) \;\;\quad\;\;(B)$

કોષરસીય જનીનની આનુવંશિકતાને કયા નામથી ઓળખી શકાય?

આપેલ આકૃતિ ......... પ્રકારનાં પેપ્ટાઈડનું નિર્માણ કરશે.