એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં $3 : 1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?
સંપૂર્ણ પ્રભાવિતા
સહ પ્રભાવિતા
પ્રભાવિતા
સહલગ્નતા
મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.
એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.
જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.
એક જ જનીન સ્થાનવાળી સમયુગ્મી માદા અને વિષમયુગ્મી નરના સંકરણથી પ્રાપ્ત પ્રથમ સંતતિ પેઢીના સ્વરૂપ પ્રકાર વિતરણને પુનેટ સ્કવેર બનાવીને નિર્દેશિત કરો.
પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો.