એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં $3 : 1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?

  • A

    સંપૂર્ણ પ્રભાવિતા

  • B

    સહ પ્રભાવિતા

  • C

    પ્રભાવિતા

  • D

    સહલગ્નતા

Similar Questions

પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.

કારક પ્રભાવી છે. જો તે ............... પ્રદર્શિત થાય.

  • [AIPMT 2002]

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

નીચેનામાંથી શું સાચું છે ?