$Ostium$ તરીકે ઓળખાતું છિદ્ર કયા ભાગમાં હાજર હોય છે ?
અંડવાહિની
અંડવાહિની નિવાપ
અંડકોથળી
અવસારણી
............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
શુક્રકોષમાં એક્રોઝોમ રિએકશન શેના દ્વારા ઉત્તેજાય છે ?
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?
જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.