બર્થોલિન ગ્રંથિનું સ્થાન ક્યાં છે ?

  • A

    કેટલાંક ઉભયજીવીનાં શીર્ષની બાજુ ઉપર

  • B

    પક્ષીની ઘટેલી પુંછડીના છેડાનાં ભાગો

  • C

    માનવ યોગીમાર્ગની એક બાજુએ

  • D

    માનવ શુક્રવાહિનીની એકબાજુએ

Similar Questions

રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?

ખોટું વિધાન નક્કી કરો.

માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?

કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.

............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.