અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
કોપર્સ આલ્બીકન
મહાસંયોજક (કોર્પસ કેલોસમ)
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ સ્ટ્રીએટમ
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
માદા ગર્ભવિહોણી અવસ્થામાં એક વર્ષમાં એક અંડપીંડ દ્વારા કેટલા અંડકોષો ઉત્પન્ન કરશે ?
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?