અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?

  • A

    કોપર્સ આલ્બીકન

  • B

    મહાસંયોજક (કોર્પસ કેલોસમ)

  • C

    કોર્પસ લ્યુટીયમ

  • D

    કોર્પસ સ્ટ્રીએટમ

Similar Questions

એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?

કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.

માદા ગર્ભવિહોણી અવસ્થામાં એક વર્ષમાં એક અંડપીંડ દ્વારા કેટલા અંડકોષો ઉત્પન્ન કરશે ?

કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?

નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?