$10$ પ્રાથમિક અંડપુટિકામાંથી $10 $ અંડકોષ બને તો અંડકકોષ જનનની ક્રિયા બાદ કેટલાં અંડકોષ બનશે ?
$5$
$10$
$20$
$40$
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.
નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?
$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.
$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.
$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.
$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.
$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.
જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?
સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.
માનવમાં શુક્રાણુ પરિપક્વ તબક્કાને (શુક્રકોષજનનનાં) ક્રમમાં ગોઠવો.