શુક્રકોષ અને અંડકોષ........
બાહ્યગર્ભ સ્તરમાંથી ઉદ્ભવે છે.
મધ્યગર્ભ સ્તરમાંથી ઉદ્ભવે છે.
અંતઃસ્તરમાંથી ઉદ્ભવે છે.
ઉપરનાં બધાં જ
તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?
માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.