શુક્રકોષ અને અંડકોષ........

  • A

    બાહ્યગર્ભ સ્તરમાંથી ઉદ્‌ભવે છે.

  • B

    મધ્યગર્ભ સ્તરમાંથી ઉદ્‌ભવે છે.

  • C

    અંતઃસ્તરમાંથી ઉદ્‌ભવે છે.

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.

અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?

માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?

પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.