સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?

  • A

    સ્ખલન સુધી શુક્રકોષ નિષ્ક્રીય રહે છે.

  • B

    ઘણી સંખ્યામાં શુક્રકોષ આવેલા હોય છે.

  • C

    અંડવાહિની પરિસંકોચન

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.

આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે? 

ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?

અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.

નીચેનામાથી કઈ મેચ સાચી નથી?