પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?
શુક્રકોષોને આકર્ષવા
શુક્રકોષની પ્રવૃત્તિ ઉત્તેજવી
અંડકને આકર્ષવા
ઉપરનામાંથી એક પણ નહિં
કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?
પ્રસવ માટેનું પેઇન ઓછું હોય તો ગર્ભાશયમાં સંકોચન પ્રેરવા માટે પ્રસવ ક્રિયાની સરળતા માટે ડોક્ટર શેનું ઈંજેક્સન આપશે?
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?
જો દૈહિક રંગસૂત્રની સંખ્યા $40$ છે, તો શુક્રોત્પાદિક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?