અંડપતન પછી તત્કાલ, સસ્તનનું અંડક આવરીત થાય છે, તે આવરણને શું કહેવાય છે ?

  • A

    કોરિઓન

  • B

    ઝોના પેલ્યુસિડા

  • C

    કોરોના રેડિએટા

  • D

    $B$ અને $C$

Similar Questions

નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?

  • [NEET 2013]

કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.

માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?

નીચે આપેલ અંતઃસ્ત્રાવો પૈકી એક માનવ જરાયુના સ્રાવની ઉત્પત્તિ છે.

  • [AIPMT 2004]

જરાયુ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે?