આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......

  • A

    મીક્ટેલોપિઆ

  • B

    હર્નિઆ

  • C

    એકોનડ્રોપ્લેસિયા

  • D

    એક પણ નહિં

Similar Questions

માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?

જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?

પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?

કઇ ગ્રંથિ સસ્તનમાં નર પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી હોય છે ?

પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?