એવી સ્થિતિ જેમાં પુખ્ત વ્યક્તિમાં ઇંગ્વિનલ કેનાલ (વંસણ નળી) ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય છે,તેને શું કહેવાય છે?

  • A
    મિક્ચ્યુરિશન (મૂત્રત્યાગ)
  • B
    હર્નિયા (આંતરડાનું ઉતરવું)
  • C
    એકોન્ડ્રોપ્લેસિયા
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

મનુષ્યના પ્રચલન સંદર્ભમાં સાચું વાક્ય પસંદ કરો.

ઓસ્ટીયોપોરોસીસ,જે કંકાલતંત્રનો ઉંમર સાથે સંકળાયેલ રોગ છે,તે નીચેનામાંથી શેના દ્વારા લાક્ષણિક છે?

$A$: કંકાલ સાંધાની બળતરા સાંધાની હલનચલનને સ્થિર કરી શકે છે.
$R$: સાંધાની પોલાણમાં યુરિક એસિડના સ્ફટિકો અને આર્ટિક્યુલર કાર્ટિલેજનું અસ્થિભવન (ossification) આ માટે જવાબદાર છે.

નીચેનામાંથી કઈ સ્નાયુબદ્ધ વિકૃતિ આનુવંશિક છે?

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$a$. ટીટેની$i$. સ્વયં રોગપ્રતિકારકતાની ખામી
$b$. ઓસ્ટિયોપોરોસીસ$ii$. કંકાલસ્નાયુનું ક્રમિક વિઘટન
$c$. સ્નાયુક્ષીણતા$iii$. સાંધાનો સોજો
$d$. આર્થરાઈટિસ$iv$. સ્નાયુમાં ઝડપી ખેંચાણ (સ્પાઝમ)
$e$. માયસ્થેનિયા ગ્રેવિસ$v$. અસ્થિની ઘટ્ટતામાં ઘટાડો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo