આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......
મીક્ટેલોપિઆ
હર્નિઆ
એકોનડ્રોપ્લેસિયા
એક પણ નહિં
માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?
જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?
પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
કઇ ગ્રંથિ સસ્તનમાં નર પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી હોય છે ?
પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?