મનુષ્યના પ્રચલન સંદર્ભમાં સાચું વાક્ય પસંદ કરો.

  • A
    પાસ-પાસેની કશેરુકાઓ વચ્ચેનું જોડાણ તંતુમય હોય છે.
  • B
    વૃદ્ધાવસ્થામાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવાથી ઑસ્ટિયોપોરોસિસ થાય છે.
  • C
    સાંધામાં યુરિક ઍસિડના સ્ફટિકો જમા થવાથી સોજો આવે છે.
  • D
    કરોડસ્તંભમાં $10$ ઉરસીય કશેરુકાઓ આવેલી છે.

Explore More

Similar Questions

$A$: કંકાલ સાંધાની બળતરા સાંધાની હલનચલનને સ્થિર કરી શકે છે.
$R$: સાંધાની પોલાણમાં યુરિક એસિડના સ્ફટિકો અને આર્ટિક્યુલર કાર્ટિલેજનું અસ્થિભવન (ossification) આ માટે જવાબદાર છે.

ગાઉટ (Gout) વિશે થોડી લીટીઓ લખો.

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$:
ઓસ્ટિયોપોરોસિસ એ અસ્થિ દ્રવ્યમાનમાં ઘટાડો અને અસ્થિભંગની વધતી શક્યતાઓ દ્વારા લાક્ષણિક છે.
કારણ $(R)$:
ઓસ્ટિયોપોરોસિસનું સામાન્ય કારણ એસ્ટ્રોજનના સ્તરમાં વધારો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો સ્નાયુબદ્ધ/કંકાલ તંત્રનો વિકાર છે?

મનુષ્યોમાં સ્નાયુઓના વિકારોના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo