માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
$21$ દિવસ
$28$ દિવસ
$38$ દિવસ
$40$ દિવસ
ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો.
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડકોષપતન પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે ?
નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?