નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?
માસિકચક્ર
મદચક્ર
અંડપતન
ગર્ભસ્થાપન
ખોટું વિધાન નક્કી કરો.
ઋતુસ્ત્રાવમાં ગર્ભાશયની દીવાલનું કયું સ્તર તૂટે છે.
નીચેનામાંથી કયું સાચું છે ?
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.