નીચેનામાંથી કયું પરિબળ ઈરીથ્રોસાઈટ્સ (રક્તકણો) ની પરિપક્વતા માટે જવાબદાર છે?

  • A
    વિટામિન $B_{12}$
  • B
    વિટામિન $A$
  • C
    વિટામિન $D$
  • D
    વિટામિન $C$

Explore More

Similar Questions

સીરમ (Serum) એટલે:

મનુષ્ય અને દેડકાના $RBCs$ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

જે વ્યક્તિના $RBC$ માં '$B$' એન્ટિજન અને પ્લાઝ્મામાં '$a$' (એન્ટિ-$A$) એન્ટિબોડી હોય છે,તે કયા રુધિર જૂથ (blood group) ની વ્યક્તિ છે?

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?

$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.

$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.

$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.

$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જો બાળકનું રુધિરજૂથ $O$ હોય અને માતાનું રુધિરજૂથ $A$ હોય,તો પિતાનું રુધિરજૂથ કયું ન હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo