આમાથી કોણ બંધ રૂધિર પરિવહન ધરાવે છે.
વંદો
માછલી
મૃદુકાય
વીંછી
પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?
રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.
હિંસનાં તંતુઓ :