આમાથી કોણ બંધ રૂધિર પરિવહન ધરાવે છે.

 

  • A

    વંદો

  • B

     માછલી    

  • C

    મૃદુકાય   

  • D

     વીંછી

Similar Questions

પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?

રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?

ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ? 

માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.

હિંસનાં તંતુઓ :