પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........
રૂધિર એન્ટિબોડી આવેલા હોય છે
રૂધિર એન્ટિજન આવેલા હોય છે.
રૂધિર ઉંચું તાપમાન હોય છે.
રૂધિર નીચું તાપમાન હોય છે.
કયા અંગ પર આલ્કોહોલના સેવનની વધુ અસર થાય છે?
$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.
$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?
મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?