પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........

  • A

    રૂધિર એન્ટિબોડી આવેલા હોય છે

  • B

    રૂધિર એન્ટિજન આવેલા હોય છે.

  • C

    રૂધિર ઉંચું તાપમાન હોય છે. 

  • D

    રૂધિર નીચું તાપમાન હોય છે.

Similar Questions

કયા અંગ પર આલ્કોહોલના સેવનની વધુ અસર થાય  છે?

$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.

$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.

રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?

આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?

મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?