મનુષ્યના પાચનમાર્ગમાં માલ્ટેઝ ઉત્સેચક કઈ $pH$ એ ખોરાક પર કાર્ય કરે છે?

  • A
    સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવા $7$ થી વધુ
  • B
    સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવા $7$ થી ઓછી
  • C
    માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા $7$ થી વધુ
  • D
    માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા $7$ થી ઓછી

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અંતઃસ્ત્રાવ)કોલમ-$II$ (કાર્ય)
$P$. ગેસ્ટ્રીન$I$. બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડમાંથી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે
$Q$. સિક્રીટીન$II$. $HCl$ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે
$R$. $CCK$$III$. જઠરરસનો સ્ત્રાવ અને ગતિશીલતા અવરોધે
$S$. $GIP$$IV$. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે

પાચન પ્રક્રિયાના ચેતાકીય અને અંતઃસ્ત્રાવી નિયમનની સમજૂતી આપો.

કયો જઠરનો ઉત્સેચક દૂધના પ્રોટીન પર કાર્ય કરે છે?

જો એન્ટરોકાઈનેઝ ઉત્પન્ન ન થાય,તો શું પરિણામ આવશે?

સ્વાદુરસનો સ્રાવ ............ દ્વારા ઉત્તેજિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo