નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?
તંતુ
પરાગવાહિની
પરાગાશય
યોજી
જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.
ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ નિયમિત પુષ્પ | $I$ કેના |
$Q$ અનિયમિત પુષ્પ | $II$ વટાણા, વાલ, ગલતોરા |
$R$ અસમમિતિય પુષ્પ | $III$ રાઈ, મરચા, ધતૂરો |
બોગનવેલિયાનો રંગ .........નાં પરિણામે જોવા મળે છે.