પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન:

  • A
    પાણીનું પ્રકાશવિભાજન થાય છે.
  • B
    $CO_2$ નું કાર્બનિક સંયોજનોમાં રિડક્શન થાય છે.
  • C
    હરિતદ્રવ્ય સક્રિય થાય છે.
  • D
    $C_6$ શર્કરા ત્રણ કાર્બનયુક્ત શર્કરામાં વિભાજિત થાય છે.

Explore More

Similar Questions

એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે આદર્શ પરિસ્થિતિઓ પૂરી પાડવામાં આવે છે અને તેને આઇસોટોપ $^{14}CO_2$ આપવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયાની નીપજોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે,ત્યારે નીપજોનું સ્વરૂપ કેવું હશે?

પ્રકાશસંશ્લેષણમાં $CO_2$......... સાથે સંયોજાય છે.

$CO_2$ ના રિડક્શનથી લઈને શર્કરાના નિર્માણ સુધીની પ્રક્રિયાનો સમાવેશ ......... માં થાય છે.

વિધાન : રિબ્યુલોઝ $-1, 5-$ બાયફોસ્ફેટનો દરેક અણુ $CO_2$ ના એક અણુનું સ્થાપન કરે છે.
કારણ : $CO_2$ ના એક અણુના સ્થાપન માટે $NADPH$ ના ત્રણ અણુઓ અને $ATP$ ના બે અણુઓની જરૂર પડે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિ $CO_2$ નો ઊંચો વળતર બિંદુ (compensation point) ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo