વિધાન : રિબ્યુલોઝ $-1, 5-$ બાયફોસ્ફેટનો દરેક અણુ $CO_2$ ના એક અણુનું સ્થાપન કરે છે.
કારણ : $CO_2$ ના એક અણુના સ્થાપન માટે $NADPH$ ના ત્રણ અણુઓ અને $ATP$ ના બે અણુઓની જરૂર પડે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$RuBP$ અને $RuBisCO$ અનુક્રમે શું છે?

કેલ્વિન ચક્રના તબક્કાઓ નીચે આપેલ છે. $P, Q$ અને $R$ ને ઓળખો.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન,જ્યારે $PGA$ નું રૂપાંતર ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં થાય છે,ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની જરૂર ન હોય તેવી પ્રક્રિયાઓ ક્યાં થાય છે?

પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કાની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo