$1000 \ mL$ પાણીમાં $58.4 \ g$ $NaCl$ અને $180 \ g$ ગ્લુકોઝને અલગ-અલગ ઓગાળવામાં આવ્યા હતા. પરિણામી દ્રાવણોના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $(b.p.)$ અંગે સાચું વિધાન ઓળખો.

  • A
    $NaCl$ નું દ્રાવણ ઉત્કલનબિંદુમાં વધુ ઉન્નયન દર્શાવશે
  • B
    ગ્લુકોઝનું દ્રાવણ ઉત્કલનબિંદુમાં વધુ ઉન્નયન દર્શાવશે
  • C
    બંને દ્રાવણો ઉત્કલનબિંદુમાં સમાન ઉન્નયન દર્શાવશે
  • D
    કોઈપણ દ્રાવણ ઉત્કલનબિંદુમાં ઉન્નયન દર્શાવશે નહીં

Explore More

Similar Questions

દ્રાવ્યના મોલર દળ અને ઉત્કલનબિંદુ ઉન્નયન વચ્ચેનો સંબંધ શું છે?

જો એક જલીય દ્રાવણમાં બે અબાષ્પશીલ અવિદ્યુતવિભાજ્ય $X$ (આણ્વીય દળ $180$) અને $Y$ (આણ્વીય દળ $50$) અનુક્રમે $9 \%$ અને $1 \%$ $(w/w)$ ધરાવતું હોય,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ${ }^{\circ} C$ માં આશરે કેટલું હશે? $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$

$x \ g$ યુરિયા (મોલર દળ $60 \ g \ mol^{-1}$) ને $y \ g$ શુદ્ધ પાણીમાં સંપૂર્ણપણે ઓગાળવામાં આવે છે અને દ્રાવણ $373.202 \ K$ તાપમાને ઉકાળવામાં આવે છે. જો $1.013 \ bar$ દબાણે શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \ K$ હોય,તો $x:y$ શું થશે? $(K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1})$

જ્યારે પાણીમાં મીઠું ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણમાં,જેમાં દરેક કિસ્સામાં $10 \ g$ દ્રાવ્ય ઓગળેલું છે,તેનું ઉત્કલનબિંદુ $(B.P.)$ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo