વર્તુળાકાર આડછેદ ધરાવતા ધાતુના તારનો અવરોધ $R_{1}$ છે. હવે આ તારને તૂટ્યા વગર ખેંચવામાં આવે છે,જેથી તેની લંબાઈ બમણી થાય છે અને ઘનતા સમાન રહે છે તેમ ધારવામાં આવે છે. જો હવે તારનો અવરોધ $R_{2}$ થાય,તો $R_{2}: R_{1}$ કેટલો હશે?

  • A
    $1: 1$
  • B
    $1: 2$
  • C
    $4: 1$
  • D
    $1: 4$

Explore More

Similar Questions

સમાન દ્રવ્ય અને સમાન દળ ધરાવતા બે તાર $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $2r$ અને $r$ છે. જો તાર $A$ નો અવરોધ $34\,\Omega$ હોય,તો તાર $B$ નો અવરોધ ............ $\Omega$ થશે.

વિધાન: વાયરને વાળવાથી વિદ્યુત અવરોધ પર કોઈ અસર થતી નથી.
કારણ: વાયરનો અવરોધ એ દ્રવ્યની અવરોધકતાના સમપ્રમાણમાં હોય છે.

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારની $I-V$ લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવેલ છે. આ વક્રનો ઢાળ કેવો બનશે?

$3 \Omega$ અવરોધ ધરાવતા તારને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈ સુધી ખેંચવામાં આવે છે. તો નવા તારનો અવરોધ કેટલો થશે ($Omega$ માં)?

$1.4 \text{ mm}$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમ (અવરોધકતા $\rho = 2.2 \times 10^{-8} \Omega \cdot m$) ના તારનો ઉપયોગ કરીને $4 \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ કેટલી હશે ($\text{ m}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo