$250 \ mL$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં $2.65 \ g$ $Na_2CO_3$ ઓગળેલું છે. જો આ દ્રાવણના $10 \ mL$ ને મંદ કરીને $1 \ L$ બનાવવામાં આવે,તો પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી થશે ($M$ માં)?

  • A
    $0.1$
  • B
    $0.001$
  • C
    $1$
  • D
    $0.01$

Explore More

Similar Questions

$0.98 \ g$ ઓર્થોફોસ્ફોરિક એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $60 \ mL$ $NaOH$ દ્રાવણની જરૂર પડે છે. $NaOH$ દ્રાવણની સાંદ્રતા ............. $M$ છે.

$x \ mL$ $y \ (N)$ $HCl$ ને $y \ mL$ $x \ (N)$ $NaOH$ સાથે તટસ્થ કરીને અને અંતે $(x+y) \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરીને મેળવેલા ક્ષારના દ્રાવણની નોર્માલિટી કેટલી હશે?

$X \ g$ બેન્ઝોઇક એસિડની જલીય $NaHCO_3$ સાથેની પ્રક્રિયાથી $CO_2$ મુક્ત થાય છે જે $STP$ પર $11.2 \ L$ કદ રોકે છે. $X$ નું મૂલ્ય . . . . . . $g$ છે.

હવામાં ગ્રેફાઈટના $0.1 \ mol$ ના સંપૂર્ણ દહનથી મુક્ત થતા $CO_2$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

$1$ મોલ $NaOH$ ના તટસ્થીકરણ માટે $70\%$ શુદ્ધ $H_2SO_4$ નું કેટલું દળ ($g$ માં) જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo