$1.06 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા $0.8 \ mL$ એસિટિક એસિડને $1 \ kg$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.0325^{\circ} C$ નો ઘટાડો થાય છે. વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો હશે?
$(K_{f} \text{ of } H_2O = 1.86 \ K \ kg \ mol^{-1})$

  • A
    $1.24$
  • B
    $1.04$
  • C
    $0.09$
  • D
    $2.05$

Explore More

Similar Questions

વાન હોફ અવયવ $(i)$ અને વિયોજન અંશ $(\alpha)$ વચ્ચેનો સંબંધ શું છે?

$K_{x}[Fe(CN)_6]$ ના $0.01 \ m$ જલીય દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $0.0744 \ K$ છે. દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે. જો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થતું હોય,તો દ્રાવ્ય માટે સાચું આણ્વીય સૂત્ર કયું છે?

જો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ-એમોનિયા સંકીર્ણ (જે પ્રબળ વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે) ના $0.01 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.0558^{\circ} C$ હોય,તો સંકીર્ણના સવર્ગ સ્તરમાં ક્લોરાઈડ $(Cl^-)$ આયનોની સંખ્યા કેટલી હશે?
$\left[ K_{f} \text{ પાણી માટે } = 1.86 \ K \ kg \ mol^{-1} \right]$

જો $BaCl_2$ જલીય દ્રાવણમાં $80 \%$ જેટલું આયનીકરણ પામે,તો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) નું મૂલ્ય કેટલું થાય?

$0.004 \ M$ $Na_2SO_4$ નું દ્રાવણ $0.01 \ M$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે,તો $Na_2SO_4$ ની વિયોજનની માત્રા ........... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo